આર્ટીકલ અને પોસ્ટ :-

Friday, 11 May 2018

રંગભૂમીના કલાકારોની જનેતા છે અમદાવાદનો આ રંગમંચ..

ॐ पूर्णमद: पूर्णमिदं पूर्णात् , पूर्ण मुदच्यते,
पूर्णस्य पूर्णमादाय, पूर्ण मेवा वशिष्यते।
રંગભૂમીના કલાકારોની જનેતા છે અમદાવાદનો આ રંગમંચ.. -
એચ. કે. કોલેજ, 'શ્રી ચીનુભાઈ ચીમનભાઈ સભાગૃહ'
કેમ કે અમદાવાદના બાકી તમામ નાટ્યગૃહ કલાકારોને રંગમંચ પૂરો પાડે છે, જ્યારે આ એક માત્ર એવો મંચ છે, જ્યાંથી સૌમ્ય જોશી (વેલકમ જિંદગી, 102 નોટઆઉટ, ગ્રીન રુમમાં, સાતમાં તારાનું આકાશ, જેવા અનેક નાટકના લેખક, દિગ્દર્શક), દિશા વાકાણી (દયા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા), મલ્હાર ઠાકર (ફિલ્મ છેલ્લો દિવસ), જગદીશ મૌલિક નાયક (બકો, જીગો), સ્મિત પંડ્યા અને પ્રેમ ગઢવી(102 નોટ આઉટ) જેવા, રંગભૂમીના અનેક દિગ્ગજ કલાકારોએ જન્મલિધો છે અને આજની તારીખે પણ આ સિલસિલો યથાવત છે..
આજે વિશ્વ રંગમંચ દિવસ નિમિત્તે આપણી આ રંગભૂમીને મારા સત સત નમન






લિ. અંકિત એમ. પંડ્યા 
સમુદ્ર મંથન - રત્ન 78

No comments:

Post a Comment